માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્કમાં શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને પંદર વર્ષ પૂર્ણ


SHARE

















મોરબીના આલાપ પાર્કમાં શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને પંદર વર્ષ પૂર્ણ

મોરબીના આલાપ પાર્કમાં પંદર વર્ષ પહેલાં વિશ્વનાથ મહાદેવના મંદિરનું નિર્માણ સમગ્ર આલાપ વાસીઓના સહકાર અને આર્થિક યોગદાનથી કરવામાં આવ્યું હતું અને આ મંદિરના પટાંગણમાં નવરાત્રી, નુતન વર્ષના સ્નેહમિલન સહિતના જુદાજુદા ધાર્મિક, આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ મંદિરનું નિર્માણ થયું તેને પંદર વર્ષ થઈ ગયા છે જેથી સમગ્ર આલાપવાસીઓએ સાથે મળી મહાપ્રસાદનું આયોજન કર્યું હતું  આ કાર્યકમને સફળ બનાવવા વડીલોની પ્રેરણાથી આલાપ યંગ ગ્રૂપે ખુબ જ જહેમત ઉઠાવી હતી.




Latest News