મોરબીમાં વૃક્ષો વાવીને તેનો ઉછેરવા કરવા મહા નગરપાલીકાને ટકોર મોરબી નવલખી હાઈવે પર માતેલા સાંઢની જેમ ચાલતા ટ્રકો ઉપર પ્રતિબંધ લગાવવા આમ આદમી પાર્ટી દ્વારા માંગ મોરબીમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા આપના પંકજ રાણસરીયા દ્રારા રજુઆત વાંકાનેર તાલુકાના જેતપરડા-મોટા ભોજપરા ગામના ખેડૂતો દ્વારા સોલાર પ્રોજેક્ટના વીજપોલનો વિરોધ મોરબી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા: કુલ સાત દર્દી સારવારમાં વાંકાનેર શહેર, તાલુકા અને મોરબીમાં વિદેશદારૂની ત્રણ રેડ: 3 બોટલ દારૂ 2 બિયર સાથે ત્રણ શખ્સ પકડાયા, એકની શોધખોળ મોરબીના બેલા ગામ નજીકથી ૨૦૦ લિટર દેશીદારૂ સાથે એક પકડાયો: લીલાપર ગામે ઘર દારૂની ભઠ્ઠી સાથે બે શખ્સ ઝડપાયા વાંકાનેરના તીથવા ગામ નજીક વડસલ તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીની સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ સહિતનાઓ દ્વારા 600 વૃક્ષોનું કરાયું વાવેતર


SHARE

















મોરબીની સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ સહિતનાઓ દ્વારા 600 વૃક્ષોનું કરાયું વાવેતર

મોરબીમાં આવેલ સેવન સોલાર એનર્જીના ડાયરેક્ટ અમૃતભાઇ પટેલ તથા મનાલીબેન જોષી દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને લીયા ( મહાદેવગઠ) ગામે લક્ષવીર સિરામિક્સ સોલર પ્લાન્ટ ખાતે ડિરેક્ટર દિપકભાઈ પટેલ તથા અનિલભાઈની હાજરી સાથે ૬૦૦ રોપાનું વાવેતર કરી પર્યાવરણ જતન માટે વૃક્ષારોપણ કર્યું હતું અને મુખ્યત્વે ઓક્સિજન આપતા તથા સ્થાનિક વાતાવરણને અનુકૂળ હોય તેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગ, કલાઈમેંટ ચેન્જ જેવી પર્યાવરણીય સમસ્યાઓએ વૈશ્વિક કક્ષાની સમસ્યાઓ છે ત્યારે આપણે આજે સૌ સંકલ્પ લઈએ અને પ્રકૃતિ સંરક્ષણ અને સંવર્ધન થકી આપણા જીવનને જીવંત રાખીશું અને ખાસ કરીને વૃક્ષા વાવો, જીવન બચાવો” ના સૂત્રને સાર્થક કરીશું તેવો સંલક્પ કર્યો હતો.






Latest News