વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ


SHARE

















મોરબીમાં મહોરમને લઈને એસપી રાહુલ ત્રિપાઠીની મુસ્લિમ સમાજના ધર્મગુરુ-આગેવાનો સાથે બેઠક યોજાઇ

મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને મોરબી એસપી ઓફિસ ખાતે મુસ્લિમ સમાજના ધર્મગુરુ તેમજ આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને મોરબી શહેરમાં નીકળનાર તાજીયા અન્વયે ચર્ચા કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને તાજીયા કમિટીના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. ખાસ કરીને તાજિયા પડમાં આવે ત્યારે વીજ વાયરો, વરસાદી વાતાવરણ વિગેરેના લીધે કોઈ અનિચ્છનીય  બનાવ ન બને તે માટે તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવી હતી તેમજ કોઈ ખોટી અફવા ઉપર ધ્યાન ન આપવા અને સમયસર તાજીયા માતમમાં આવે અને કોમી એકતા સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે તેવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી




Latest News