મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો  લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું કર્યું વિતરણ મોરબીના જાંબુડીયા ગામ પાસે ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ૧૬૭ કારમાંથી કાળા કાચા હટાવ્યા: ૫.૯૨ લાખનો દંડ વાંકાનેર તાલુકા-સીટી પોલીસે પકડેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું: ૧.૪૩ કરોડના દારૂનો નાશ કર્યો મોરબીના સાપર-ગાળા વચ્ચે બાઈક સ્લીપ થઈ રોડ નીચે ઉતરી જતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના  ટીંબાવાડી માતાજી મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના હોદેદારોની બેઠક યોજાયો


SHARE















મોરબીના  ટીંબાવાડી માતાજી મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લાના હોદેદારોની બેઠક યોજાયો

મોરબી નજીક ટીંબાવાડી મેલડી માતાજી મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લામાં  સંગઠન મજબૂત કરવાની ચર્ચા કરવામાં આવી હતી. અને સમગ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું સંગઠન ઠાકોર સેનાનું છે ત્યારે આગમી દિવસોમાં સંગઠન વધુમાં વધુ મજબુત થાય એવા પ્રયાસ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ગામ સમિતિની નવી પેનલ બનાવી સમાજના તમામ ઘર સુધી સંગઠનની વિચાર ધારા પહોંચાડી સમાજને ઉપયોગી બની સમાજ તમામ સ્તરે આગળ વધે એવા પ્રયત્નો કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકના આયોજક હેમંતભાઈ સુરેલા, યોગેશભાઇ ઉઘરેજા, વિજયભાઈ દેગામાં, મયુરભાઈ બાબરિયા, જીતુભાઈ પરમાર, અમિતભાઈ ભીમાણી, મનીષભાઈ સાલાણી, મહેશભાઈ જંજાવાડિયા હતા




Latest News