ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

​​​​​​​વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE













વાંકાનેરના જેતપરડા રોડે કારખાનામાં પતરા ઉપરથી નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત

વાંકાનેરના જેતપરડા જાલી રોડ ઉપર આવેલ કારખાનામાં પતરાનું સમારકામ કરતાં સમયે યુવાન ઉપરથી નીચે પટકયો હતો જેથી યુવાનને ઇજાઓ થયેલ હતી માટે તેને સારવારમાં ખસેડાયો હતો અને વાંકાનેર ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા રોડ ઉપર પ્રોમેકટ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો પાગલિયા શ્યામલાલ ચૌહાણ નામનો યુવાન પતરા ઉપર ચડીને પતરાનું સમારકામ કારખાનામાં કરી રહ્યો હતો દરમિયાન ઉપરથી નીચે ટકાવાના કારણે તે યુવાનને ઇજાઓ થયેલ હતો જેથી તેને ઇજગ્રસ્ત હાલતમાં પ્રથમ વાંકાનેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને વધુ સારવાર માટે તે યુવાનને રાજકોટ ખાતે લઈ જતા હતા ત્યારે રસ્તામાં તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








Latest News