મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી


SHARE













મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી

મોરબીના મિશન નવભારત ગૃપના મહામંત્રી મયૂરભાઈ મહેતા દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.મયૂરભાઈ તરફથી મોરબીના ટંકારા તાલુકાની ઉમિયાનગર પ્રાથમિક શાળાના તમામ બાળકોને વયકક્ષા મુજબ શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.સરકારી શાળામાં ભણતા આ બધા બાળકો જરૂરીયાતમંદ શ્રમિક પરિવારમાંથી આવતા હોય તેમને આ શૈક્ષણિક કીટ થકી અભ્યાસમાં બહુ જ મોટો ફાયદો થશે.ઉલ્લેખનીય છે કે મિશન નવભારતના દરેક સભ્યો આ રીતે કોઈને કોઈ સેવાકીય કાર્યો દ્વારા જ‌ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે જે અત્યંત પ્રેરણાદાયક છે.આજરોજ કરવામાં આવેલ આ સેવાકાર્યમાં સાથે મિશન નવભારતના જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ તથા મોરબી તાલુકા ઉપપ્રમુખ બળવંતભાઈ આંબલીયા પણ સાથે જોડાયા હતા.આ તકે બાળકોને શૈક્ષણિક કીટ થકી મદદ કરવા બદલ ઉમિયાનગર શાળા પરિવારે પણ મયૂરભાઈ તથા મિશન નવભારતનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News