મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર ચંદ્રપુર ગામ પાસે દાઝી ગયેલ પરપ્રાંતિય યુવકનું સારવાર દરમ્યાન મોત


SHARE











વાંકાનેર ચંદ્રપુર ગામ પાસે દાઝી ગયેલ પરપ્રાંતિય યુવકનું સારવાર દરમ્યાન મોત

ગત તા.16/92025ના રોજ સવારે 6 વાગ્યા આસપાસ વાંકાનેરના ચંદ્રપુર ગામ પાસે ગેસનો ચૂલો ચાલુ કરવા જતા આગ લાગતા આશરે 40 વર્ષીય પરપ્રાંતિય યુવાન દાઝી ગયો હતો. તેને પ્રથમ સારવાર વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બાદમાં તબિયત નાજુક હોવાથી વાંકાનેર સરકારી હોસ્પિટલના કર્મચારી પ્રકાશભાઈ સહિતનાએ આ યુવકને એમ્બયુલન્સમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કર્યો હતો.

ચા બનાવવા ગેસનો ચૂલો ચાલુ કર્યો ત્યારે ભડકો થતા દાઝી ગયાનું દર્દીએ ત્રુટક ત્રુટક શબ્દોમાં જણાવેલ. રાજકોટ સિવિલમાં લાંબી સારવાર બાદ ગઈકાલે તા.26/9ના રોજ રાત્રે તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતકનું નામ-ઠામ કંઈ જાણવા મળેલ નહીં વાંકાનેર પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને પીએમ માટે ખસેડેલ અને તેની ઓળખ કરવા તેમજ વાલી વારસની શોધખોળ કરવા તપાસ હાથ ધરી હતી






Latest News