મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે


SHARE













મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી ખાતે આવેલા સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરનું ડિસેમ્બર માહિનામાં આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં આવવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

જીવનને પૂર્ણ કળાએ ખિલવવા, અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા માટે સરળ અને ઝડપી રીત છે પંચકોષ શુદ્ધિકરણપોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેમકે હઠીલા રોગોમાં રાહત થાય છે અને યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ શિબિરમાં લોકોને વજન ઘટાડવા માટેની સરળ પદ્ધતિ શીખવવામાં આવશે અને આ શિબિરમા આવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે આ શિબિર આગામી તા.07/12 ને રવિવારે સાંજે 7.00 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે યોજાશે. જેની વધુ માહિતી માટે નવનીત કુંડારિયા (9825224898), ધ્રુવ દેત્રોજા (9913111202) અને અંબારામ કવાડીયા (9825263142) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News