માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે


SHARE















મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસી ખાતે આવેલા સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરનું ડિસેમ્બર માહિનામાં આયોજન કરવામાં આવ્યું છે. અને તેમાં આવવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.

જીવનને પૂર્ણ કળાએ ખિલવવા, અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા માટે સરળ અને ઝડપી રીત છે પંચકોષ શુદ્ધિકરણપોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેમકે હઠીલા રોગોમાં રાહત થાય છે અને યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે. ખાસ કરીને આ શિબિરમાં લોકોને વજન ઘટાડવા માટેની સરળ પદ્ધતિ શીખવવામાં આવશે અને આ શિબિરમા આવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે આ શિબિર આગામી તા.07/12 ને રવિવારે સાંજે 7.00 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે યોજાશે. જેની વધુ માહિતી માટે નવનીત કુંડારિયા (9825224898), ધ્રુવ દેત્રોજા (9913111202) અને અંબારામ કવાડીયા (9825263142) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News