મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ


SHARE













મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ

મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા વડાપ્રધાનને તેને અગાઉ મુખ્યમંત્રી હતા ત્યારે આપેલા વચનો યાદ આપાવ્યા છે અને તેઓને ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાનું વચન આપ્યું હતું તેને તાત્કાલિક પૂરું કરવાની માંગ કરી છે.

હીન્દુની ગૌ માતામાં ચોરાસી કરોડ દેવતાનો વાસ છે જેને હિન્દુઓ આજે પણ પૂજે છે ત્યારે દેશના વર્તન વડાપ્રધાન જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે જુદા જુદા વચનો આપેલ હતા જેમાં રામ મંદિર બનાવીસ, ૩૭૦ કલમ નાબુદ કરીશ, ત્રણ તલાક નાબુદ કરીશ અને ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજજો આપીશ. આ વચન આપેલ હતા જેમાંથી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજજો આપવાનું હજુ સુધી થયેલ નથી જો કે, બાકી વચન પુરા કરવામાં આવેલ છે. જો કે, હજુ સુધી ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરજજો આપેલ નથી જેથી હિન્દુઓની લાગણી અતીદુભાય છે દેશના તમામ હીન્દુઓ વર્તમાન વડાપ્રધાન તેમજ ભાજપને ખુબ જ પ્રેમથી મત આપી રહ્યા છે ત્યારે હિન્દુઓની લાગણી અને પ્રેમને ધ્યાને રાખીને ગૌમાતાને તાત્કાલીક રાષ્ટ્ર માતા જાહેર કરવામાં આવે તેવી માંગ મોરબીના પી.પી.જોશી દ્રારા કરવામાં આવેલ છે.






Latest News