મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમા મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજીની ભાગવત કથાનું મકવાણા પરિવાર દ્વારા આયોજન


SHARE













મોરબીમા મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજીની ભાગવત કથાનું મકવાણા પરિવાર દ્વારા આયોજન

મોરબીના સામાકાંઠે માં નવરાત્રી ગ્રાઉન્ડ ઉમા ટાઉનશિપ સામે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી (ગુરુ મહંત ભાવેશ્વરીમાં રામધન આશ્રમ મોરબી) દ્વારા શ્રોતાઓને ભાગવત કથાનું  સંગીત મય શૈલીમા રસપાન  કરાવવામાં આવી રહ્યું છે.

મોરબીમાં ઉમા ટાઉનશિપ પાસે આવેલ માં નવરાત્રી ગ્રાઉન્ડમાં ભાગવત કથા તા 23 થી શરૂ કરવામાં આવેલ છે અને તા 29 સુધી કથા ચાલુ રહેવાની છે અને દરરોજ બપોરે 2 થી 6 વાગ્યે સુધી કથા ચાલુ રહેશે કથાના મુખ્ય યજમાન મકવાણા પરિવાર છે. રાજકોટ કાગદડી ગુરુકૃપા આશ્રમના ગુરુદેવ બ્રહ્મલીન સંત પુ. સીતારામબાપુ આશિર્વાદથી  મહંત ભુપતબાપુના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્વાન ભુદવો દ્વારા દરોજ મહાપુજા મહાયજ્ઞનો સવારે 8:00 થી 11:30 સુધી ચાલે છે અને 108 રાદલ માતાજીના લોટાનું અયોજન કર્યું છે આ કથામાં સંતો મહંતો, અનેક આગેવાનો આવ્યા હતા જેથી ધર્મ પ્રેમી જનતાને કથાનો લાભ લેવા માટે મકવાણા પરિવાર તેમજ મહંત ભુપતબાપુ ગુરુકૃપા આશ્રમ કાગદડી દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે






Latest News