મોરબી જિલ્લામાં સરકારી કચેરીઓ અને પાલિકાઓના બાકી વીજ બિલની ઉઘરાણી માટે પહેલા વીજ કનેક્શન કાપો પછી અન્ય જગ્યાએ કાર્યવાહી કરો: મહેશભાઈ રાજકોટિયા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ડે-ક્રિકેટ ટુર્નામેન્ટમાં વાંકાનેર વરીયર્સ ફાઇનલ મેચ વિનર બન્યુ મોરબી જિલ્લા પંચાયતનું 2.61 કરોડની પુરાંત વાળું 776.97 કરોડનું બજેટ મંજૂર મોરબીની પી.જી.પટેલ કોલેજના વિધાથીઓ માટે કોલેજ મેનેજમેન્ટ દ્વારા ફ્રી થેલિસિમિયા કેમ્પ મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર આવેલ નાલાની સફાઈ કરાવા માંગ મોરબીના પંચાસર રોડના કામમા થયેલ ભ્રષ્ટ્રાચારની તપાસ કરી જવાબદારોને દંડ કરો : કે.ડી.બાવરવા મોરબીના બાળ વૈજ્ઞાનિકની અદભૂત શોધ : કારના રૂફટોપ પર સોલાર પેનલ લગાવી “સોલાર કાર”નું અનોખું મોડેલ રજૂ કર્યું મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ‘દિશા’ સમિતિની બેઠક, જન કલ્યાણકારી યોજનાઓના અસરકાર અમલીકરણ અને તેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર આવેલ નાલાની સફાઈ કરાવા માંગ


SHARE













મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર આવેલ નાલાની સફાઈ કરાવા માંગ

મોરબીના ખારચીયા ગામે હાઈવે ઉપર હનુમાનજીના મંદિર પાસે આવેલ પાણીના નિકાલ માટેનું નાળુ બંધ થયેલ છે.જેથી ત્યાંથી પાણીનો નિકાલ થવાનું બંધ થયેલ છે.આથી નાલા પાસે અટકેલ પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળે તેમ હોવાથી ખેતરોમાં નુકસાન થવાની શક્યતા છે.

માટે આ નાલાની યોગ્ય સફાઈ કરાવી પાણીનો નિકાલ કરવો જરૂરી બન્યો છે.તેમજ આમરણ બાજુ જવાના રસ્તે આવતું પ્રથમ પુલિયામાં કાંપ ભરાઈ જવાથી ત્યાં પણ ગામના પાણીનો નિકાલ બંધ થયેલ છે.આથી આ નાલાની સફાઈ કરાવવામાં આવે તેવી ખારચીયા ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઇ લખતરિયા તેમજ ઉપસરપંચ જે.આર.જાડેજાએ નેશનલ હાઇવે ઓથોરીટીના લગત અધિકારીને લેખીમાં રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરેલ છે.








Latest News