મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં આવતી કાલે (રવિવારે) સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહલગ્ન


SHARE











વાંકાનેરમાં આવતી કાલે (રવિવારે) સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરમાં આવતી કાલે સુન્ની મુસ્લિમ સમાજનાં છઠ્ઠા સમૂહ લગ્ન યોજાશે જેમાં અગિયાર દુલ્હા-દુલ્હન નિકાહ ખ્વાની રસમ અદા કરશે.

હ.ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રૂપ વાંકાનેર દ્વારા આયોજીત સુન્ની મુસ્લિમ સમાજ નાં છઠ્ઠા સમૂહ લગ્ન આવતી કાલે તા.26 ને રવિવારે યોજાશે, જેમાં અધ્યક્ષ-માર્ગદર્શક અલ્હાજ પીર સૈયદ ખુરશીદ હૈદર એ.પીરઝાદા ખાસ ઉપસ્થિત રહેશે, સમૂહ લગ્ન માં કુરાન શરીફ સાથે 134 જેટલી કરિયાવરની ચીજ વસ્તુઓ દાતાઓનાં સહયોગથી અર્પણ કરવામાં આવશે, સૈયદ મીરૂમીયા બાવા દરગાહ શરીફ ગ્રાઉન્ડ વાંકાનેર ખાતે આ સમૂહ લગ્ન યોજાશે, જેમાં સત્કાર સમારંભ સાંજે 4-30 કલાકે, સાંજે અસરની નમાઝ બાદ નિકાહ ખ્વાની અને સાંજે 7-00 કલાકે જમણવાર યોજાશે.

 






Latest News