મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા


SHARE











મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા

રાજ્ય પોલીસ વિભાગમાં આજે પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલીનો ઘણવો કાઢવામાં આવેલ છે અને તેમાં મોરબી જિલ્લાના 12 પીઆઇનો પણ સમાવેશ થાય છે. જો કે, નવા 6 પીઆઇ મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાંથી જે પીઆઇ ની બદલી કરવામાં આવી છે તેમાં વાંકાનેરના પીઆઈ હુકુમતસિંહ જાડેજાની કચ્છ પૂર્વ, બી ડિવિઝનના પીઆઇ નયન વસાવાની ભરૂચ, ટંકારાના પીઆઈ કે.એમ. છાસીયાની સુરત અને પીઆઈ વી.પી. ગોલની અમરેલી, એસઓજીના પીઆઈ એન.આર. મકવાણાની અમદાવાદ, એલસીબીના પીઆઈ એમ.પી. પંડ્યાની વડોદરા, એલઆઈબીના પીઆઈ માથુકીયાની સાબરકાંઠા અને મહિલા પીઆઈ પી.એચ. લગધીરાકાની બનાસકાંઠા, પીઆઇ ડી.વી કાનાણીની વલસાડ, પીઆઇ પી.આર.સોનારાની સીઆઈડી ક્રાઇમ, વી.એન પરમારની સીઆઈડી ક્રાઈમમાં, એન.એમ.ગઢવીની સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સ ખાતે બદલી આપવામાં આવી છે. જ્યારે હાલમાં કરાયેલ બદલીમાં પીઆઈ જે.ડી. ઝાલા, અને.એસ.ઘેટિયા, જે.એસ ગામીત, વી.એસ. સિંધવ, એસ.પી. જાડેજા અને જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ સરવૈયાને મોરબી ખાતે મૂકવામાં આવ્યા છે.






Latest News