મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં ભાંડિયાની વાડીએ આવેલ રામજી મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં ભાંડિયાની વાડીએ આવેલ રામજી મંદિરે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં રામજી મંદિર ભાંડિયાની વાડી સ્ક્ય મોલ પાછળ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો.કેમ્પમાં એક દિવસીય ફ્રી નિદાન કરી આપીને ત્રી-દિવસીય દવા વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ શ્રીમતી અરૂણાબેન હરેશભાઈ શાહ હસ્તે રીખવભાઈ શાહ મુંબઈ (બોરીવલી ચિકુવાડી) ના સહયોગથી નિદાન કેમ્પમાં બ્લડ સુગર ટેસ્ટ કરાયા હતા. અને આ કેમ્પમાં ડો.હસ્તીબેન મેહતાએ ૯૦ જેટલા દર્દીને તપાસીને સારવાર આપી હતી. તેમજ ડૉ.હાર્દિક જેશ્વાણી (મહેશ્વરી હોસ્પિટલ) તેમજ સહદેવસિંહ ઝાલા (ઓમ લેબ.) ના આર્થિક અનુદાનથી ૫૬ દર્દીઓનું બ્લડ સુગર ટેસ્ટ કરવામાં આવ્યું હતુ. તેમજ ૬૦ થી વધુ દર્દીઓનું બીપી માપીને વજન કરીને સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં રશ્મિ દેસાઈ, કેતન મેહતા, જયસુખભાઇ પટેલ, કૌશીકા રાવલ, ઋચિતા પંડ્યા, વર્ષાબેન મોરીએ પણ સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે કંઝરીયા લખમણભાઇ, કોઠારીભાઈ, દર્શનબેન, હરેશભાઈએ જહમત ઉઠાવી હતી.






Latest News