રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી કાર્બન ઉત્સર્જન સામે મોરબીમાં ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે, પ્રશ્નોનો માત્ર નિકાલ નહીં પણ ઉકેલ લાવવા રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની અધિકારીઓને ટકોર મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય
Breaking news
Morbi Today

મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો


SHARE











મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો

મોરબીમાં ડૉ. હસ્તલેખા મહેતા (હસ્તીબેન) દ્વારા ૨૨૪ માં એક દિવસીય કેમ્પનું આયોજન જયંતીભાઈ જેરાજભાઈ શેરશિયાના સૌજન્યથી કરવામાં આવ્યું હતું અને મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ કાલિકા પ્લોટ ખાતે આ કેમ્પ યોજાયો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે કાસમભાઈ સંધીનો સહયોગ મળ્યો હતો અને મોટી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં જયસુખભાઈ ભાલોડીયા દ્વારા કુદરતી બક્ષિસ દ્વારા વા,સાંધાના દુખાવામાં પોઇન્ટ ની સારવાર આપીને દર્દીને દર્દમાંથી રાહત અપાવવામાં આવી હતી. આ કેમ્પમાં સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ, દર્શનબેન ત્રિવેદી અને સુદીપ વોરાએ સેવા આપી હતી.






Latest News