ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરાશે


SHARE













મોરબીમાં કાલે વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરાશે

મોરબી શહેરમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા સમયાંતરે ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતું હોય છે આવી જ રીતે કાલે તા. ૨૯ ના રોજ  કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલ પાસેના ગ્રાઉન્ડમાં પૂંઠાના બનાવેલા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જેથી કરીને ચકલી બચાવવા માટે દરેક જીવદયા પ્રેમી મિત્રોને તેનો લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે અને કાલે સવારે ૧૦ વાગ્યાથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવશે અને કોરોનાને ધ્યાનમાં ચકલી ઘર લેવા માટે આવનારા દરેક લોકોને માસ્ક પહેરવું ફરજીયાત છે તેવું કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનોએ જણાવ્યુ છે.






Latest News