મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરાશે


SHARE













મોરબીમાં કાલે વિનામૂલ્યે ચકલી ઘરનું વિતરણ કરાશે

મોરબી શહેરમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા સમયાંતરે ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતું હોય છે આવી જ રીતે કાલે તા. ૨૯ ના રોજ  કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલ પાસેના ગ્રાઉન્ડમાં પૂંઠાના બનાવેલા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે જેથી કરીને ચકલી બચાવવા માટે દરેક જીવદયા પ્રેમી મિત્રોને તેનો લાભ લેવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનો દ્વારા અપીલ કરવામાં આવી છે અને કાલે સવારે ૧૦ વાગ્યાથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવશે અને કોરોનાને ધ્યાનમાં ચકલી ઘર લેવા માટે આવનારા દરેક લોકોને માસ્ક પહેરવું ફરજીયાત છે તેવું કર્તવ્ય જીવદયા કેન્દ્રના યુવાનોએ જણાવ્યુ છે.






Latest News