મોરબીમાં વિશ્વ શાંતિ માટે જૈન ઇનટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇજેશન સંસ્થા દ્વારા નવકાર મંત્રના જાપ કરાયા
મોરબીના વીસીપારમાં કચરાના ઢગલામાં લાગી આગ
SHARE
મોરબીના વીસીપારમાં કચરાના ઢગલામાં લાગી આગ
મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ પ્રજાપત નળિયાના કારખાનાની બાજુમાં કચરાનો ઢગલો પડ્યો હતો તે ઢગલામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આ બનાવની મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કચરાના ઢગલામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને ફાયર ટીમ દ્વારા પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખની છે કે અગાઉ મોરબીના સનાળા ગામથી આગળ રાજકોટ રોડ ઉપર સીએનજીના પંપની બાજુમાં આવી જ રીતે કચરાને ઢગલામાં આગ લાગી હતી અને જેથી ફાયરની ટીમે દોડવું પડ્યું હતું. અને અવારનવાર મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર કચરાના ઢગલામાં આગ લાગે છે કે લગાડવામાં આવે છે તે પણ એક તપાસનો વિષય છે