મોરબીના કલેક્ટરે ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત બ્રાહ્મણી-૨ ડેમના પાણીના પ્રવાહથી મયુરનગર-રાયસંગપર રોડનો કોઝવે ધોવાયો મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર
Breaking news
Morbi Today

મોરબીના વીસીપારમાં કચરાના ઢગલામાં લાગી આગ


SHARE







મોરબીના વીસીપારમાં કચરાના ઢગલામાં લાગી આગ

મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર આવેલ પ્રજાપત નળિયાના કારખાનાની બાજુમાં કચરાનો ઢગલો પડ્યો હતો તે ઢગલામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી કરીને આ બનાવની મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કચરાના ઢગલામાં લાગેલી આગને કાબુમાં લેવા માટે થઈને ફાયર ટીમ દ્વારા પાણીનો મારો શરૂ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખની છે કે અગાઉ મોરબીના સનાળા ગામથી આગળ રાજકોટ રોડ ઉપર સીએનજીના પંપની બાજુમાં આવી જ રીતે કચરાને ઢગલામાં આગ લાગી હતી અને જેથી ફાયરની ટીમે દોડવું પડ્યું હતું. અને અવારનવાર મોરબીના જુદા જુદા વિસ્તારની અંદર કચરાના ઢગલામાં આગ લાગે છે કે લગાડવામાં આવે છે તે પણ એક તપાસનો વિષય છે






Latest News