મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી રાજકોટની પરણીતા ગુમ: શોધખોળ ચાલુ મોરબીમાં જુદાજુદા સમયે ગુમ થયેલ બે યુવાન હેમખેમ મળી આવ્યા મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે
Breaking news
Morbi Today

રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી


SHARE











રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાનમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુકલને ડ્રિસ્ટિક ચેરમેનની જવાબદારી

મોરબીના જ્યોતિષકાર તેમજ પ્રખર વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત સનાતન ધર્મ સંસ્કૃતિના પ્રસાર કરનાર શાસ્ત્રી વિપુલભાઈ પ્રમોદરાય શુક્લાને રાષ્ટ્રીય જ્યોતિષ અને રુદ્રાક્ષ અનુસંધાન સંસ્થાન દ્વારા ખુબ જ મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે આ સંસ્થાના પદાધિકારી  કે.એ. દુબે, પદ્મેશ આચાર્ય, પંકજ ત્રિવેદી તેમજ ડૉ.અજય ભામ્બીની હાજરીમાં મોરબીના શાસ્ત્રી વિપુલભાઈ શુક્લાને મોરબી ડ્રિસ્ટિક ચેરમેન તારીકે નિમણૂક કરવામાં આવેલ છે અને તેઓને ડેઝીગ્રેશન સર્ટીફિકેટ આપવામાં આવેલ છે. જેથી હાલમાં મોરબીને ગૌરવ અપાવવા બદલ વિપુલભાઈ પ્રમોદરાય શુક્લાને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.






Latest News