ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના જડેશ્વર મંદિરે સોમવારે કર્મકાંડી બ્રાહ્મણોનું સંમેલન યોજાશે


SHARE













મોરબીના જડેશ્વર મંદિરે સોમવારે કર્મકાંડી બ્રાહ્મણોનું સંમેલન યોજાશે

મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિર ખાતે જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા મોરબી શહેર તથા જિલ્લામાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના વિપુલભાઈ શાસ્ત્રીએ જણાવ્યુ છે કે, મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મંદિર ખાતે જડેશ્વર મહાદેવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા કર્મકાંડી બ્રાહ્મણો માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સામેલન વિશેષ હેતુ માટે રાખવામા આવ્યું છે અને આગામી સોમવાર તા ૩/૧/૨૨ ના રોજ બપોરે ૩:૦૦ કલાકે જડેશ્વર મંદિર કહતે સંમેલન યોજવનું છે જેના માટે બ્રાહ્મણોએ રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને જે કર્મકાંડી બ્રાહ્મણો સંમેલનમા આવવાના હોય તેઓએ વિપુલભાઈ શાસ્ત્રી (૮૮૨૫૨ ૩૧૭૩૦), રમેશભાઈ (૯૯૦૯૫ ૬૦૯૯૮) અને ઠાકરભાઈ (૯૫૮૬૮ ૯૮૬૦૩) ઉપર સંપર્ક કરવા વિપુલભાઈ શાસ્ત્રીએ જણાવ્યુ છે 






Latest News