મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના બે કર્મચારીની આંતરિક બદલી કરાઇ


SHARE













મોરબી પાલિકાના બે કર્મચારીની આંતરિક બદલી કરાઇ

મોરબી પાલિકાના કર્મચારીનો આંતરિક બદલી કરવામાં આવી છે અને ચીફ ઓફિસર દ્વારા સેનીટેશન વિભાગના કર્મચારીને શાકમાર્કેટ-લાઈબ્રેરી વિભાગ મૂકવામાં આવેલ છે અને ત્યાના કર્મચારીને સેનિટેશન વિભાગમાં મૂકવામાં આવેલ છે

મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ છે કે, હાલમાં ઓફીસમાં બે કર્મચારીની બદલી કરવામાં આવેલ છે જેમાં સેનીટેશન વિભાગના કે. એચ. જાડેજાને શાકમાર્કેટ-લાઈબ્રેરી વિભાગમાં મૂકવામાં આવેલ છે અને આ વિભાગમાં કામ કરતાં જગદીશભાઈ કે. સોલંકીને સેનીટેશન વિભાગમાં મૂકવામાં આવેલ છે 




Latest News