ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ આદ્રોજાનું સરાહનીય કાર્ય


SHARE













મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ આદ્રોજાનું સરાહનીય કાર્ય

મોરબીના એક્યુટોપ સિરામિકના ચંદ્રકાંતભાઈ ઋગ્નનાથભાઈ આદ્રોજાએ સરાહનીય કાર્ય કર્યુ હતુ.જેમા તેઓ દ્રારા તેમના કારખાનામાં કામ કરતા મજુર પરિવારો માટે ડૉ.હસ્તિબેન દ્વારા યોજવામાં આવતા એક દિવસીય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ડૉ.હસ્તીબેન મહેતાએ આશરે ૯૦ જેટલા દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા આપી હતી.જરૂરિયાત મુજબ દાતા પરિવાર દ્વારા ડો.હસ્તીબેન મહેતાએ બ્લડ સુગર ટેસ્ટ તેમજ બીપી ચેકઅપ કર્યું હતુ.કેમ્પમાં કૌશિકાબેન રાવલે દરેક દર્દીઓનું વજન કરી કેસ કાઢી આપ્યા હતા અને રશ્મિન દેસાઈ દ્વારા દર્દીઓને દવા વિતરણ કરવામાં આવ્યુ હતુ. કેમ્પને સફળ બનાવવા માટે શ્રીમતી દીપાબેન ચંદ્રકાંતભાઈ તથા ચંદ્રકાંતભાઈ અદ્રોજા તેમજ તેમના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.કેમ્પના અંતે ચન્દ્રકાંતભાઈ તરફથી ડો.હસ્તીબેનને ત્યાં આવતા દર્દીને એક દિવસની દવા રૂા.૫ માં આપવા માટે એક મહિના માટે રૂા.૧૧,૦૦૦ તેમજ કેમ્પ કરવા માટે રૂા.૪૦૦૦ એમ કુલ રોકડા રૂા.૧૫,૦૦૦ ની રકમનો આર્થીક સહયોગ કર્યો હતો.






Latest News