મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વર્ષામેડીમાં બિમર પડેલ બે કુંજ પક્ષીને અમદાવાદ સારવારમાં ખસેડાયા


SHARE

















માળીયા(મી)ના વર્ષામેડીમાં બિમર પડેલ બે કુંજ પક્ષીને અમદાવાદ સારવારમાં ખસેડાયા

માળીયા(મી)ના વર્ષામેડી ગામમાં બે કુંજ પક્ષી કોઈ કારણોસર બીમાર પડી ગયા હતા જેથી કરીને તે ઉડી શકતા ન હતા જેથી કરીને કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટિમ દ્વારા તેને અમદાવાદની નામાંકિત સંસ્થા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સુધી વધુ સારવાર અર્થે પોહચાડી આપવામાં આવ્યા હતા. અને આવી રીતે જે પક્ષીઓની સારવાર મોરબીમાં શક્ય ન હોય તેવા દર મહિને અંદાજીત ૧૦ થી ૧૫ પક્ષીઓને અમદાવાદ સુધી પોહચાડી આપવામાં આવે છે તેવું કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે જણાવ્યુ છે




Latest News