મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે ઇજાગ્રસ્ત આખલાની ૧૯૬૨ ની ટીમે સારવાર કરી


SHARE











વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે ઇજાગ્રસ્ત આખલાની ૧૯૬૨ ની ટીમે સારવાર કરી

વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે એક રખડતો આખલો ઇજાગ્રસ્ત હાલતમાં હતો જેની જાણ ગૌરક્ષ દળના શિવાજી રાજગોર, દીપકભાઇ રાજગોર, પવુભા રાજગોર, શક્તિસિંહ જાડેજા, અજયભાઇ કાંજીયા, પકાભાઇ ભરવાડની ટીમે ૧૯૬૨ કરુણા એબુલન્સને કરી હતી જેથી મોરબી જિલ્લાની ૧૯૬૨ ની ટીમનાં ડૉક્ટર રોહન સાલ્વી અને પાયલોટ દિવ્યેશ વેઇગરનાથ ઘટના સ્થળ પર આવ્યા હતા અને આખલાના કાનની ગંભીર ઇજા હતી તેની સારવાર કરેલ હતી અને આખલાના કાનના ભાગને ભયમુક્ત કરેલો હતો






Latest News