મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછાર મુકાયા


SHARE











મોરબીના અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછાર મુકાયા

ગુજરાત રાજ્યમાં થોડા દિવસો પહેલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી ત્યાર બાદ આજે જીએએસ અધિકારીઓનો ઘાણવો કાઢવામાં આવેલ છે જેમાં મોરબીના અધિક કલેકટરની બદલી કરીને તેઓની જગ્યાએ હાલમાં ગાંધીનગર સચિવાલયથી એન.કે. મુછારને મૂકવામાં આવ્યા છે

થોડા સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો ત્યાર બાદ આજે તારીખ ૨૯ ના રોજ રાજ્યની અંદર ૭૯ જેટલા જીએએસ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે જેમાં મોરબીની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા કેતન જોશીની બદલી હાલમાં નવસારી ખાતે કરવામાં આવે છે અને તેની જગ્યાએ ગાંધીનગર સચિવાલયમાંથી એન.કે. મુછારને મૂકવામાં આવ્યા છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News