મોરબીના વાવડી ગામેથી અપહૃત સગીરા સાથે દુષ્કર્મ થયાનું ખુલ્યું, યુવાન અને તેના માતા-પિતા જેલ હવાલે મોરબીમાં ગૌ માંસની શંકા આધારે એપાર્ટમેન્ટમાં હિન્દુ સંગઠનના આગેવાનોએ રેડ કરતા અઢી કિલો માસનો જથ્થો ઝડપાયો: તપાસ શરૂ મોરબીના લખધીરપુર ગામે સ્થાનિક સંસ્થાઓમાં ખોટી કનડગત કરતાં પંચાયતના સદસ્યને હોદા ઉપરથી દુર કરવા ડીડીઓનો આદેશ મોરબીમાં બાઈક ચોરી, એનડીપીએસ તથા દારૂના ગુનામાં ફરાર આરોપીઓ પકડાયા મોરબીમાં મંત્રીની હાજરીમાં કરાયેલ બેઠકમાં ભાજપના હોદ્દેદારો જ હતા ખેડૂત પ્રતિનિધિઓ નહીં !: જેતપર આંદોલન સમિતિની સ્પષ્ટતા મોરબીના લખધીરપુર રોડે ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા ઇજા પામેલા 3 યુવાન સારવારમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા બે પૈકીનાં એક વૃદ્ધનું મોત મોરબીના આંદરણા ગામે ઘરમાંથી રોકડ-દાગીના મળીને 7.36 લાખના મુદ્દામાલની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછાર મુકાયા


SHARE







મોરબીના અધિક કલેક્ટર તરીકે એન.કે. મુછાર મુકાયા

ગુજરાત રાજ્યમાં થોડા દિવસો પહેલા આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી ત્યાર બાદ આજે જીએએસ અધિકારીઓનો ઘાણવો કાઢવામાં આવેલ છે જેમાં મોરબીના અધિક કલેકટરની બદલી કરીને તેઓની જગ્યાએ હાલમાં ગાંધીનગર સચિવાલયથી એન.કે. મુછારને મૂકવામાં આવ્યા છે

થોડા સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા આઈએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો ત્યાર બાદ આજે તારીખ ૨૯ ના રોજ રાજ્યની અંદર ૭૯ જેટલા જીએએસ અધિકારીઓની બદલી કરવામાં આવેલ છે જેમાં મોરબીની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા કેતન જોશીની બદલી હાલમાં નવસારી ખાતે કરવામાં આવે છે અને તેની જગ્યાએ ગાંધીનગર સચિવાલયમાંથી એન.કે. મુછારને મૂકવામાં આવ્યા છે

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ






Latest News