મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા‌ પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE













મોરબીની નીલકંઠ રેસીડેન્સીમા‌ પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાયું

મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસીડેન્સીમા‌ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલ છે તેના પટાગણમાં પર્યાવરણ પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સાથોસાથ ચકલીના માળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પર્યાવરણ પરિવારના મિત્રો કડીવાર વિપુલભાઈકડીવાર સાગરભાઈપરમાર રૂપેશ (કવિ જલરૂપ)નકુમ હાર્દિકનકુમ મેહુલકણઝરિયા અનિરુદ્ધ તેમજ નીલકંઠ રેસીડેન્સીના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News