ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે વૈદિક હવન યોજાયો


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે વૈદિક હવન યોજાયો

મોરબીના મહેન્દ્રનગર ગામે રાષ્ટ્રભાવના સાથે વૈદિક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટંકારા ગુરુકુળના પૂર્વ પ્રધાનાચાર્ય વિદ્યાદેવજી દ્વારા વૈદિક હોમ હવન કરાવ્યો હતો અને એક ભારતશ્રેષ્ઠ ભારતની પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ આયુર્વેદખગોળશાસ્ત્ર અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠોમાં શીખવવામાં આવતી રાષ્ટ્રના મહત્વ અંગેની વિદ્યાનું જ્ઞાન આપવામાં આવ્યું હતુ આ તકે વિજય રાવલજયંતીભાઈ રૂપાલાવૃક્ષપ્રેમી આંબાભાઈમહેશ ભોરણીયાગુણામામા સહિતના હાજર રહ્યા હતાં.






Latest News