ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો બિસ્માર રોડ રીસરફેસ-પેચિંગ કરવાની માંગ


SHARE













મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો બિસ્માર રોડ રીસરફેસ-પેચિંગ કરવાની માંગ

મોરબીના રવાપરથી જડેશ્વર સુધીનો રસ્તા અતિ બિસ્માર હાલતમાં છે ત્યારે તેના રીસરફેસ અને પેચિંગ કામ માટે મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કાંતિલાલ પડસુંબિયાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

હાલમાં મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કાંતિલાલ પડસુંબિયાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીને કે લેખિત રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કેરવાપરથી ધુનડા, સજનપર અને જડેશ્વર સુધી જે રસ્તો છે તે અતિ બિસ્માર છે અને ત્યાં દરરોજ નાના-મોટા અકસ્માતો થાય છે. આ રોડ ઉપર સ્કૂલો તથા રહેણાક વિસ્તાર આવેલ છે તેમજ ઉદ્યોગ પણ આવેલ છે આટલું જ નહીં જડેશ્વર મહાદેવના મંદિર જવા માટે પણ રોડનો લોકો ઉપયોગ કરે છે ત્યારે આ રોડ ઉપરથી આવતા અને જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી કરીને તાત્કાલિક આ રોડનું રીસરફેસિંગ અને પેચિંગનું કામ કરવામાં આવે તે જરૂરી છે અને કપચી ભરેલ ઓવરલોડર ટ્રક સહિતના વાહનો બેફામ અહી દોડે છે જેથી રોડ તૂટી જાય છે માટે ૪૦ ટન વજનની કેપેસિટી મુજબની ડીઝાઈન બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News