મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા ૭૮૦૦ સૂર્યનમસ્કાર કરાયા


SHARE

















મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા ૭૮૦૦ સૂર્યનમસ્કાર કરાયા

મોરબીની સાર્થક વિદ્યામંદિર અને ક્રીડાભારતી દ્વારા મોરબીમાં સૂર્યનમસ્કાર સપ્તાહ અને સૂર્યનમસ્કાર દિવસ ઉજવાયો હતો.સપ્તાહ દરમિયાન શાળાના વિદ્યાર્થી અને શિક્ષકોએ અલગ અલગ દિવસોએ અલગ અલગ સંખ્યામાં સૂર્યનમસ્કાર કર્યા હતા.જેમાં ૭૫ વ્યક્તિઓ દ્વારા ૮ દિવસ સુધી દરરોજના ૧૩ એમ અઠવાડિયા દરમિયાન કુલ ૭૮૦૦ સૂર્યનસ્કાર થયા હતા.આજરોજ સૂર્યનમસ્કાર સપ્તાહનો સમાપન દિવસ ઉજવાયો હતો.




Latest News