હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે આવેલ સરકારી શાળામાં ચકલીના માળાનું વિતરણ કરાયું


SHARE













મોરબીના લીલાપર રોડે આવેલ સરકારી શાળામાં ચકલીના માળાનું વિતરણ કરાયું

મોરબીના લીલાપર રોડ પર આવેલ શ્રી ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે પર્યાવરણ પરિવાર દ્વારા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને બાળકોમાં પક્ષીપ્રેમ જાગે અને પક્ષીઓને પણ આશ્રય મળે તે માટે શ્રી ગૌશાળા પ્રાથમિક શાળા ખાતે ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણમાં શાળાના પ્રિન્સિપાલ જલ્પેશ વાઘેલાસંજય બાપોદરિયા (સંગી) તેમજ શાળાના શિક્ષકગણ તેમજ પર્યાવરણ પરિવારના સભ્ય પરમાર  ધર્મિષ્ઠા, પરમાર રૂપેશ (કવિજલરૂપ), વિવેક ભાલારાડો. રજનીકાંત રાઠોડ તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશને કઠોળ માટે આત્મનિર્ભર બનવાના હેતુથી મોરબીમાં ખેડુત માર્ગદર્શન સેમીનાર યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-જૂનાગઢ અને કૃષિ યુનિવર્સિટી-મોરબી દ્રારા તા.૧૦ ના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ જુદાજુદા કઠોળ પાકોનું ઉત્પાદન વધારીને દેશને કઠોળ માટે આત્મનિર્ભર બનવાનો હતો.કાર્યક્રમ દરમ્યાન હાજર રહેલ ખેડૂત મિત્રોને કઠોળ પાક ઉત્પાદકતા વધારવા નવી નવી જાતો કેન્દ્રના વડા ડૉ.એલ.એલ.જીવાણીએ કઠોળ પાકની જાતો વિશે માહીતી આપી હતી.જ્યારે પાક સંરક્ષણ વિશે કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ.સરડવાએ માર્ગદર્શન આપ્યુ હતુ.આ પ્રસંગે જૂનાગઢ  કૃષિ યુનર્વિસટીના વિસ્તરણ નિયામક ડૉ.ગાજીપરા, સહ વિસ્તરણ નિયામક ડો.જી.આર.ગોહિલ અને નવસારી કૃષિ કોલેજના નિવૃત્ત આચાર્ય ડો.એમ.કે.એરવાડીયાએ હાજર રહીને પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યુ હતુ.






Latest News