ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામથી વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા આપવાની માંગ


SHARE













મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામથી વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા આપવાની માંગ

મોરબી નજીકના વનાળીયા અને ગોર ખીજડીયા ગામથી મોરબીમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓની અંદર અભ્યાસ કરવા માટે ૬૦ થી વધુ વિદ્યાર્થીઓ આવે છે જેને નિયમિત રીતે એસટી બસની સુવિધા ન મળતી હોવાથી વિદ્યાર્થીઓને નાછૂટકે ખાનગી વાહનોમાં અભ્યાસ કરવા માટે અવરજવર કરવી પડતી હોય છે ત્યારે ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ અને વનાળિયા ગામના સરપંચની આગેવાનીમાં આ બંને ગામમાંથી મોરબીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને બસની સુવિધા મળે તે માટે મોરબી એસટી ડેપોના મેનેજરને આવેદનપત્ર પાઠવીને વનાળીયા ગામ સુધી શાળાએ અવરજવરમાં અનુરૂપ થાય તે રીતે એસ.ટી બસનો ફેરો આપવા માટે થઈને માંગ કરવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થીઓ એસ.ટી.માં મુસાફરી કરીને અભ્યાસ કરવા માટે અવરજવર કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોરબીના વનાળિયા અને ગોર ખીજડીયા ગામથી આવતા વિદ્યાર્થીઓને બસની સુવિધા યોગ્ય રીતે ન મળતી હોવાથી વિદ્યાર્થીઓમુશ્કેલીનો સામનો કરતા હોય છે અને ખાનગી વાહનોમાં પોતાના જીવના જોખમે મુસાફરી કરવી પડે છે






Latest News