ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ખાતરના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવાની કરી માંગ


SHARE













ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ખાતરના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવાની કરી માંગ

તાજેતરમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવે છે જેથી કરીને ટંકારા શહેર અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કેન્દ્રના મંત્રીને રજૂઆત કરીને ખાતરમાં કરવામાં આવેલા ભાવ વધારાને પાછો ખેંચવાની માંગ કરવામાં આવેલ છે

વર્તમાન સમયમાં ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ડીએપીમાં ૧૫૦ રૂપિયા અને એનપીકે માં ૨૮૦ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ખેતી મોંઘી બની રહી હોય ખેડૂતોને ખેતી કરવી પરવડે તેમ નથી અને ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર વધુ ઉત્પાદન લેવા માટે કરવામાં આવે છે જેથી કરીને ટંકારા શહેર અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરીને ખાતરના ભાવમાં કરવામાં આવેલા વધારાને પાછો ખેંચવાની માગણી કરેલ છે






Latest News