મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

મોરબીમાં રામકથા દરમ્યાન ત્રણ શહીદોના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા


SHARE













મોરબીમાં રામકથા દરમ્યાન ત્રણ શહીદોના પરિવારજનોને એક-એક લાખના ચેક અર્પણ કરાયા

મોરબીના બેલા ગામે આવેલા ખોખરા હનુમાનજી હરીહરધામ ખાતે આયોજીત શ્રી રામકથામાં ભારત સરકારના કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય, વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્ય, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને વિનોદભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, ભારત સાધુ સમાજના અધ્યક્ષ મુક્તાનંદ બાપુ, મહામંડલેશ્વર માઁ કનકેશ્વરીજીના હસ્તે કથા દરમ્યાન ત્રણ સહીદોના પરિવારોને ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે એક-એક લાખના ચેક આપવામાં આવ્યા હતા.જેમા શહીદ રઘુભાઇ રૈયાભાઈ (ચોટીલા), શહીદ ભગવાનભાઇ ડાભી (રામપરા-વઢવાણ) અને શહીદ કરણસિંહ ધીરૂભા ડાભી (મૂળી) ના પરિવારજનોને 'સેવા એ જ સંપત્તિ' ફાઉન્ડેશન દ્વારા ૧-૧ લાખના ચેક આપીને આપવામાં આવ્યા હતા.






Latest News