મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગર, આનંદનગરમાં રોડ બની જતાં લોકોમાં આનંદની લાગણી


SHARE











મોરબીના લાયન્સનગર, આનંદનગરમાં રોડ બની જતાં લોકોમાં આનંદની લાગણી

 છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના લાયન્સનગર, આનંદનગર સહિતના વિસ્તારમાં રોડ સહિતની સમસ્યાઓને લઈને રજૂઆતો કરવામાં આવી રહી હતી જો કે, તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું ના હતુ અને હાલમાં નવા રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી કરીને શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર, આનંદનગર સહિતના વિસ્તારમાં રહેતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષથી અહીના લોકો કાદવ કીચડમાં ચાલવા માટે મજબૂર હતા ત્યારે ચકાચક રોડ બની જવાથી વર્ષો જૂની સમસ્યામાથી મુકિત મળી છે






Latest News