મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચો દ્વારા ક્રિષ્ણા વાલ્મિકીની હત્યાના વીરૂધ્ધમા અપાયું આવેદનપત્ર


SHARE











થોડા સમય પહેલા રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ ખાતે અનુસૂચિત જાતિ પૈકી વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની સાગર કુરેશી અને તેની ગેંગના વિધર્મી ગુંડાઓ દ્વારા માર મારીને હત્યા કરવામાં આવી છે આ બનાવનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો ઉપર પણ ત્યાંની કોંગ્રેસ સરકાર દ્વારા લાઠીચાર્જ કરીને ગંભીર રૂપથી કાર્યકરોને ઘાયલ કરવામાં આવ્યા છે ત્યારે વાલ્મિકી સમાજના યુવાન કૃષ્ણા વાલ્મિકીની હત્યાના બનાવના વિરોધમા મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપીઓની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે મોરચાના અધ્યક્ષ અરજણભાઇ મકવાણામહામંત્રી દીનેશભાઇ પરમાર, રવિભાઇ કે. ધુમલ, રશીકભાઇ વોરા, જેઠાભાઈ પારઘી, અશોકભાઈ ચાવડા, ગોરધનભાઈ સોલંકી સહિતના સાથે રહ્યા હતા






Latest News