મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મહાવીરનગર સોસાયટી પાસેથી કચરાનો યોગ્ય નિકાલ કરવાની માંગ


SHARE













વાંકાનેરમાં મહાવીરનગર સોસાયટી પાસેથી કચરાનો યોગ્ય નિકાલ કરવાની માંગ

વાંકાનેરમાં સર્વે નં. ૧૪૭/૧ પૈકી જે રહેણાંકના હેતુસર મહાવીરનગર નામની સોસાયટી આવેલ છે તેમાં ૨૩૧ મકાનો પૈકી ૨૦૦ થી વધુ ઘરોમાં લોકો રહે છે. અને સરકારી ખરાબો આવેલ છે અને છેલ્લા ત્રણ મહીનાથી વાંકાનેર પાલીકા દ્વારા ત્યાં દરરોજના વીસ જેટલા કચરાના ટ્રેકટરો ઠાલવવામાં આવે છે જેથી આ કચરાનો યોગ્ય નિકાલ થતો ન હોય અને રહેણાંક વિસ્તારમાં ૨૦૦ જેટલા કુંટુંબો વસવાટ કરતા હોય છે તેના આરોગ્યને નુકશાન થાય છે તો તાત્કાલીક અસરથી આ કચરાના ટ્રેકટરો બંધ કરાવી કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News