વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર માળીયા (મી)ના ખીરઈ ગામનો બનાવ: આ ખેતર અમારું છે કહીને ખેતરના મલીકને ભાડાકે દેવાની બે શખ્સે આપી ધમકી મોરબીમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌ રક્ષકોએ બચાવ્યો: બે સામે ફરિયાદ મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રવણ મહિનાના સોમવારે બાળકોને દૂધપાક-પુરીનું ભરપેટ ભોજન કરાવ્યુ


SHARE







માત્ર ફોટો લાઈન

મોરબીમાં શ્રવણ મહિનાના સોમવારે બાળકોને દૂધપાક-પુરીનું ભરપેટ ભોજન કરાવ્યુ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવ ભક્તો સોમવારે ભગવાન શિવને રાજી કરવા માટે શિવલિગ પર દૂધ ચડાવતા હોય છે ત્યારે વર્ષોની આ પ્રણાલીકામાં યંગ ઇન્ડિયા ગ્રુપે છેલ્લા નવ વર્ષથી કાર્તિકરી બદલાવ લાવ્યો છે. જેમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપે વર્ષોની ધાર્મિક શ્રદ્ધાંનો આદર સત્કાર કરી શ્રાવણ માસના સોમવારે શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને બાકીનું દૂધ જે બાળકોને જરૂરીયાત હોય છે તેમના માટે દૂધપાક પુરીભાજીનો પૌષ્ટિક આહાર બનાવીને ૧૨૦૦ લોકોને ભરપેટ જમાડયા હતા આ તકે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, પોષણક્ષમ આહારથી વંચિત એવા બાળકોને ભોજન કરાવી તેમના જઠરાગિ્ન ઠારવાનો આ એક નાનકડો પ્રયાસ છે
 (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ દ્વારા )






Latest News