મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રવણ મહિનાના સોમવારે બાળકોને દૂધપાક-પુરીનું ભરપેટ ભોજન કરાવ્યુ


SHARE

















માત્ર ફોટો લાઈન

મોરબીમાં શ્રવણ મહિનાના સોમવારે બાળકોને દૂધપાક-પુરીનું ભરપેટ ભોજન કરાવ્યુ

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવ ભક્તો સોમવારે ભગવાન શિવને રાજી કરવા માટે શિવલિગ પર દૂધ ચડાવતા હોય છે ત્યારે વર્ષોની આ પ્રણાલીકામાં યંગ ઇન્ડિયા ગ્રુપે છેલ્લા નવ વર્ષથી કાર્તિકરી બદલાવ લાવ્યો છે. જેમાં આજે યંગ ઇન્ડિયા ગ્રુપે વર્ષોની ધાર્મિક શ્રદ્ધાંનો આદર સત્કાર કરી શ્રાવણ માસના સોમવારે શિવલિગને પ્રતીકાત્મક દૂધ અર્પણ કરીને બાકીનું દૂધ જે બાળકોને જરૂરીયાત હોય છે તેમના માટે દૂધપાક પુરીભાજીનો પૌષ્ટિક આહાર બનાવીને ૧૨૦૦ લોકોને ભરપેટ જમાડયા હતા આ તકે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, પોષણક્ષમ આહારથી વંચિત એવા બાળકોને ભોજન કરાવી તેમના જઠરાગિ્ન ઠારવાનો આ એક નાનકડો પ્રયાસ છે
 (તસ્વીર: જીગ્નેશ ભટ્ટ દ્વારા )




Latest News