મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલી આપવા હળવદમાં ફ્રેન્ડ્સ યુવા દ્વારા કેન્ડલ માર્ચ યોજાઇ


SHARE













ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલી આપવા હળવદમાં ફ્રેન્ડ્સ યુવા દ્વારા કેન્ડલ માર્ચ યોજા

મોરબીમાં જુલતો પુલ તૂટવાના કારણે ૪૦૦ જેટલા લોકો પુલમાંથી નીચે પડ્યા હતા. જેમાંથી ૧૩૪ જેટલા લોકો મોતને ભેટ્યા હતા અને તેમાં ૫૧ જેટલા બાળકોનો સમાવેશ થાય છે ત્યારે મોરબીની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ પડ્યા છે દરમ્યાન હળવદન્મ ફ્રેંડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા આ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અને તેના પરિવારને આવી પડેલ આફત સામે ભગવાન શક્તિ આપે તે માટે કેન્ડલ માર્ચનું આયોજન સરાનાકા થી બાબાસાહેબ આંબેડકર સર્કલ સુધી કરવામાં આવ્યું હતું. જેમાં ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ હળવદના તમામ સભ્યો તેમજ રાજકીય અગ્રણીઓસામાજિક અગ્રણીઓવેપારીઓ સહિતના લોકો જોડાયા હતા.








Latest News