ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર સમાજ દ્વારા યોજાયા વધુ એક ઘડિયા લગ્ન


SHARE













મોરબીના પાટીદાર સમાજ દ્વારા યોજાયા વધુ એક ઘડિયા લગ્ન

મોરબી તાલુકાના નાની વાવડી મુકામે ઘડિયા લગ્ન યોજાયા તેમાં નાની વાવડી ગામના અમૃતભાઈ ઉકાભાઈ પડસુંબિયાના સુપુત્ર ચિ.યસના લગ્નગાળા નિવાસી કાંતિલાલ લાલજીભાઈ ઉઘરેજાની સુપુત્રી ચિ.રીંકલ સાથે યોજાયા હતા આ શુભ પ્રસંગે ઘડિયા લગ્નની પ્રેરણા આપનાર શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના ડો.મનુભાઈ કૈલા, જ્યંતિભાઈ પડસુંબિયા, જ્યંતિભાઈ વિડજા, ગણેશભાઈ પડસુંબિયા, મગનભાઈ આઘારા તથા પાટીદાર સમાજના અગ્રણીઓએ હાજરી આપીને આ નવદંપતિને શુભ આશિષ પાઠવ્યા હતા.

જેપુર ગામે જોગીદાસ ખુમાણ નાટક

મોરબી તાલુકાના જેપુર ગામમાં મંગળવારે રાત્રીના મહાન એતિહાસિક નાટક ભજવાશે સાથે કોમિક પણ રજુ કરવામાં આવશે.શ્રી જેપુર યુવા ઉત્સવ સમિતિ દ્વારા તા.૮ ને મંગળવારે રાત્રે ૯ : ૩૦ કલાકે જેપુર ગામ ખાતે એતિહાસિક નાટક જોગીદાસ ખુમાણ રજુ કરવામાં આવશે સાથે જ હાસ્યના ફુવારા છૂટે તેવું કોમિક નભલો પભલો પણ રજુ કરવામાં આવશે જેનો જાહેર જનતાએ લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.






Latest News