મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરનો ભવ્ય જીર્ણોધાર મહોત્સવ-સંતવાણીનું આયોજન મોરબી જીલ્લામાં બહારથી આવેલા કર્મચારી-શ્રમિકોની નજીકના પોલીસ મથકમાં માહિતી આપવા માટે જાહેરનામુ પ્રસિદ્ધ મોરબી જિલ્લામાં ફેબ્રુઆરી માહિનામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ નલ સે જલ અભિયાન: મોરબીના લાલાપર ગામે પાણીની ટાંકી-પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરતાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ પોકસોનો કેસમાં ગુનો સાબિત ન થતાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીની પી.જી.પટેલ કોલેજમાં CA બનવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે કાલે સેમિનાર યોજાશે 2047 ના વિકસિત ભારતને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલ કેન્દ્ર સરકારના બજેટને મોરબીમાં રહેતા માજી મંત્રી મોહનભાઇ કુંડારિયાએ આવકારયું મોરબીના આંદરણા ગામે એલઆઇસી પોલિસી સર્વિસ કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવા બેઠકના આગાહી પીપળીયા અને કણકોટ ગામના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર


SHARE











મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર કુવાડવા બેઠકના મતવિસ્તારમાં આવતા બે ગમમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવેલ છે કેમ કે, વાકાનેર વિધાનસભા બેઠકમાં આવતા અગાભી પીપળીયા અને કણકોટ ગામના લોકો વર્ષોથી તેમના ગામના રોડ નો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જોકે હજુ સુધી આ બંને ગામને જોડતા રસ્તાનો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા તૂટેલા રોડને રીપેર કરવામાં નથી આવતો તેમજ નવો રોડ બનાવવામાં આવતો નથી જેથી કરીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે

વાંકાનેર કુવાડવા બેઠકના મતવિસ્તારમાં આવતા અગાભી પીયાળીયા અને કણકોટ ગામના લોકો દ્વારા તેમના ગામના મુખ્ય રસ્તાનો ખોરાણા થી કણકોટ સુધીનો જે રસ્તો છે તે સ્ટેટ હાઇવેમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમ છતાં પણ આ રસ્તાનો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને આ રસ્તાને રીપેર કરવા માટેની કામગીરી રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતી નથી આટલું જ નહીં પરંતુ નવો રસ્તો બનાવવા માટે થઈને પણ કામગીરી કરવામાં આવતી ન હોવાથી ગ્રામજનોમાં હાલમાં રોષની લાગણી છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો અગાભી પીપળીયા તેમજ કણકોટ ગામના લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે






Latest News