મોરબી જીલ્લામાં આગામી શનિવારે લોક અદાલતનું આયોજન મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ વ્યક્તિને ટ્રાયસિકલ અર્પણ મોરબી સિવિલ કોર્ટના ચેક રીટર્ન કેશમાં આરોપીને નિર્દોષ છોડવતા વકીલ નિકુંજભાઈ કોટક મોરબી RTO દ્વારા ટુ-ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે હરાજી કરાશે મોરબી આઈ.સી.ડી.એસ. ઘટક-૨ દ્વારા મહિલાઓમાં કેન્સર જાગૃતિ અર્થે શાશ્વત હોસ્પિટલ ખાતે સેમિનાર યોજાયો ટંકારાના કલ્યાણપર ખાતે આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા નારી સંમેલન યોજાયો મોરબી જિલ્લામાં દાડમની ખેતી માટે સરકારે ૬૧૮ બાગાયતદાર ખેડૂતોને કરી ૧૬૭.૯૨ લાખની સહાય મોરબી: સૈનિક કુમાર છાત્રાલયમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવા બેઠકના આગાહી પીપળીયા અને કણકોટ ગામના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર


SHARE







મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર કુવાડવા બેઠકના મતવિસ્તારમાં આવતા બે ગમમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવેલ છે કેમ કે, વાકાનેર વિધાનસભા બેઠકમાં આવતા અગાભી પીપળીયા અને કણકોટ ગામના લોકો વર્ષોથી તેમના ગામના રોડ નો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જોકે હજુ સુધી આ બંને ગામને જોડતા રસ્તાનો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા તૂટેલા રોડને રીપેર કરવામાં નથી આવતો તેમજ નવો રોડ બનાવવામાં આવતો નથી જેથી કરીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે

વાંકાનેર કુવાડવા બેઠકના મતવિસ્તારમાં આવતા અગાભી પીયાળીયા અને કણકોટ ગામના લોકો દ્વારા તેમના ગામના મુખ્ય રસ્તાનો ખોરાણા થી કણકોટ સુધીનો જે રસ્તો છે તે સ્ટેટ હાઇવેમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમ છતાં પણ આ રસ્તાનો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને આ રસ્તાને રીપેર કરવા માટેની કામગીરી રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતી નથી આટલું જ નહીં પરંતુ નવો રસ્તો બનાવવા માટે થઈને પણ કામગીરી કરવામાં આવતી ન હોવાથી ગ્રામજનોમાં હાલમાં રોષની લાગણી છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો અગાભી પીપળીયા તેમજ કણકોટ ગામના લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે






Latest News