મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે શાંતિ યજ્ઞ યોજાયો


SHARE











મોરબીમાં કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા ઝૂલતા પુલના દિવંગતોના મોક્ષર્થે શાંતિ યજ્ઞ યોજાયો

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બની હતી તેને એક મહિનો પૂરો થયો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલ દ્વારા દિવંગતોના મોક્ષાર્થે શાંતિ હવન કરવામાં આવ્યો હતો અને જયંતીભાઈ પટેલ તેમજ તેના પરિવારજનોએ યજ્ઞમાં આહુતિ આપી હતી અને મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી ત્યારે જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઝૂલતા પુલ દુર્ઘટનાને એક મહિનો પૂર્ણ થઈ ગયો છે. ત્યારે મૃતકોના પરિવારોને આશ્વાસન મળે અને દિવંગતોના આત્માને શાંતિ મળે તે માટે શાંતિ હવન યજ્ઞનું આયોજન કર્યું હતું. અને સરકાર આવા હતભાગીઓને કોઈ પણ પ્રકારનું આશ્વાસન કે ન્યાય આપવામાં આવ્યો નથી. તે હક્કિત છે.






Latest News