મોરબી જિલ્લામાં હથિયાર બંધી-ચાર વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ
મોરબીમાં વેપારી મિત્ર મંડળ દ્વારા રાહત દરે અડદિયા વિતરણ કરાશે
SHARE
મોરબીમાં વેપારી મિત્ર મંડળ દ્વારા રાહત દરે અડદિયા વિતરણ કરાશે
મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા પણ રાહત દરે અડદિયા વિતરણ અને અન્ય મીઠાઈઓનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલું છે અને અખબારી યાદીમાં જણાવ્યુ છે કે, મોરબી વેપારી મિત્ર મંડળ દ્વારા શુદ્ધ ઘીના અડદિયા તેમજ શુદ્ધ ઘીનો બદામ પાક ગુંદર પાક વીગેરે બોક્સ પેકિંગમાં આપવામાં આવશે
મોરબીના લોકોને રાહત દરે મીઠાઈ વિતરણનો લાભ લેવા માટે વેપારી મિત્ર મંડળ દ્વારા લોકોને લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલી છે જે માટે તા ૨/૧૨ થી ૮/૧૨ સુધી સુધી બપોરે ૧ થી ૩ સુધીમાં બુકિંગ કરવામાં આવશે અને બુકિંગ હાલમાં ઠા. દલીચંદ જેરામ બજાર, જયવીન પ્રોવિઝન સ્ટોર (ભગત) ગાંધી બજાર ગ્રીનચોક, જયવિન પ્રોવિઝ્ન સ્ટોર ગાંધીબજાર મોરબી, ચંદન કિરાણા સ્ટોર સામાકાંઠે કુળદેવી પાન સામે અને મહેક એજન્સી નવાડેલા રોડ માળિયા સંઘવાળી શેરી ખાતે નામ નોંધાવવાના રહેશે અને આગામી તા ૧૧/૧૨ ને રવિવારે બપોરના એક થી ત્રણ દરમ્યાન લોહાણા મહાજન વાડી સુધારા વાળી શેરી ખાતે અડદિયા વિતરણ કરવામાં આવશે