મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઠેરઠેર દુધરેજધામના મહંત-સંતોને રબારી સમાજનો આવકાર


SHARE











મોરબી જીલ્લામાં ઠેરઠેર દુધરેજધામના મહંત-સંતોને રબારી સમાજનો આવકાર

અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી વડવાળા મંદિર દુધરેજ ધામથી જગ્યાના મહંત પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધિશ્વર અનંત વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર કનીરામદાશજી મહારાજ તથા સંતોની મંડળી ગુરુ પરંપરા મુજબ સમગ્ર મચ્છુકાઠા રબારી સમાજમાં ઘરે ધરે આવી રહી છે ત્યારે બાપુ તથા સંતોના પાવન પગલાં ગુરુ પરંપરા અનુસાર જગ્યાના મહંત કાર્યકાળ દરમિયાન સમગ્ર રબારી સમાજમાં એક વખત ઘરે ઘરે અને નેહડે નેહડે પડે તેના માટે પાવન પધરામણી કરવામાં આવી રહી છે ત્યારે ત્યારે સમાજના લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે આ જગ્યાના ટકાવ માટે અને ધર્મને ટકાવવા માટે બાપુના ચરણે દાન અર્પણ કરતા હોય છે. ત્યારે મચ્છુકાંઠા રબારી સમાજ ગામો ગામ બાપુ અને સંતોનું ભવ્ય સ્વાગત કરી રહ્યો છે.






Latest News