મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ પરંપરાગત ખેતીથી આધુનિકતા તરફ પ્રયાણ; મોરબી જીલ્લામાં બાગાયત વિભાગની સહાય યોજના હેઠળ ખેડૂતો બન્યા આત્મનિર્ભર મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઠેરઠેર દુધરેજધામના મહંત-સંતોને રબારી સમાજનો આવકાર


SHARE











મોરબી જીલ્લામાં ઠેરઠેર દુધરેજધામના મહંત-સંતોને રબારી સમાજનો આવકાર

અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી વડવાળા મંદિર દુધરેજ ધામથી જગ્યાના મહંત પરમ પૂજ્ય નિર્મોહી પિઠાધિશ્વર અનંત વિભુષિત શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર કનીરામદાશજી મહારાજ તથા સંતોની મંડળી ગુરુ પરંપરા મુજબ સમગ્ર મચ્છુકાઠા રબારી સમાજમાં ઘરે ધરે આવી રહી છે ત્યારે બાપુ તથા સંતોના પાવન પગલાં ગુરુ પરંપરા અનુસાર જગ્યાના મહંત કાર્યકાળ દરમિયાન સમગ્ર રબારી સમાજમાં એક વખત ઘરે ઘરે અને નેહડે નેહડે પડે તેના માટે પાવન પધરામણી કરવામાં આવી રહી છે ત્યારે ત્યારે સમાજના લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે આ જગ્યાના ટકાવ માટે અને ધર્મને ટકાવવા માટે બાપુના ચરણે દાન અર્પણ કરતા હોય છે. ત્યારે મચ્છુકાંઠા રબારી સમાજ ગામો ગામ બાપુ અને સંતોનું ભવ્ય સ્વાગત કરી રહ્યો છે.






Latest News