મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે કાલે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન


SHARE













મોરબીના લક્ષ્મીનગર ગામે કાલે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન

મોરબીના લક્ષ્મીનગર ગામે રવિવારે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ખેડૂતોને પ્રાકૃતિક, ઓર્ગેનિક અને વૈદિક ખેતી તરફ વળવા માંગતા ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે જેથી કરીને મોરબીના આંગણે યોજાનાર પ્રાકૃતિક ખેતી શિબિરમાં ખેડૂતોને આવવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે છે

મોરબ્ના મધુરમ ફાઉન્ડેશન દ્વારા તા. ૨૨ ને રવિવારે લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ઉત્સાહી ખેડૂતો માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે શિબિરનો સમય સવારે ૯ થી બપોરે ૧ સુધીનો રહેશે શિબિરમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા પ્રાકૃતિક ખેતીવર્મીકંમ્પોસ્ટગોપાલનઔષધીય વનસ્પતિ જેવા વિષયનું માર્ગદર્શન તથા સફળ ખેડૂતોના અનુભવ જાણવા મળશે. જેથી કરીને રસ ધરાવતા ખેડૂતોએ નામ નોંધાવવાના રહેશે અને વહેલા તે પહેલાનાં ધોરણે ૪૦ ખેડૂતોના જ નામ નોંધવામાં આવશે જેથી ખેડૂતોએ પ્રાણજીવન કાલરિયા (૯૪૨૬૨ ૩૨૪૦૦), જીતુભાઇ ઠક્કર (૯૨૨૮૫ ૮૩૭૪૩) અને મધુસુદન પાઠક (૯૯૯૮૨ ૬૬૧૬૩)નો સંપર્ક કરીને નામ નોંધાવવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News