મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત મોરબી નજીક કારખાનાની કોલોનીમાં ફાંસો ખાઈને યુવાનનો આપઘાત: બીમારી સબબ આધેડનું સારવારમાં મોત મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે કાલે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન


SHARE











મોરબીના લક્ષ્મીનગર ગામે કાલે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન

મોરબીના લક્ષ્મીનગર ગામે રવિવારે પ્રાકૃતિક ખેતી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ખેડૂતોને પ્રાકૃતિક, ઓર્ગેનિક અને વૈદિક ખેતી તરફ વળવા માંગતા ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે જેથી કરીને મોરબીના આંગણે યોજાનાર પ્રાકૃતિક ખેતી શિબિરમાં ખેડૂતોને આવવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે છે

મોરબ્ના મધુરમ ફાઉન્ડેશન દ્વારા તા. ૨૨ ને રવિવારે લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ઉત્સાહી ખેડૂતો માટે એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે શિબિરનો સમય સવારે ૯ થી બપોરે ૧ સુધીનો રહેશે શિબિરમાં નિષ્ણાત વક્તાઓ દ્વારા પ્રાકૃતિક ખેતીવર્મીકંમ્પોસ્ટગોપાલનઔષધીય વનસ્પતિ જેવા વિષયનું માર્ગદર્શન તથા સફળ ખેડૂતોના અનુભવ જાણવા મળશે. જેથી કરીને રસ ધરાવતા ખેડૂતોએ નામ નોંધાવવાના રહેશે અને વહેલા તે પહેલાનાં ધોરણે ૪૦ ખેડૂતોના જ નામ નોંધવામાં આવશે જેથી ખેડૂતોએ પ્રાણજીવન કાલરિયા (૯૪૨૬૨ ૩૨૪૦૦), જીતુભાઇ ઠક્કર (૯૨૨૮૫ ૮૩૭૪૩) અને મધુસુદન પાઠક (૯૯૯૮૨ ૬૬૧૬૩)નો સંપર્ક કરીને નામ નોંધાવવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News