મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રોહિદાસપરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શિક્ષણ કેન્દ્રનો શુભારંભ


SHARE











મોરબીમાં રોહિદાસપરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શિક્ષણ કેન્દ્રનો શુભારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ અંતર્ગત મોરબી દ્વારા આંબેડકર ઉપનગરની રોહિદાસપરા વસ્તીમાં દિનાંક ૨-૨-૨૩ ને ગુરૂવારના સેવાદીનના શુભ દિવસે શિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરવામા આવ્યો છે.આ કાર્યક્રમમાં લલિતભાઈ ભાલોડિયા (મા.સંઘચાલકજી મોરબી જિલ્લા), રણછોડભાઈ કુંડારિયા (સેવા પ્રમુખ મોરબી જિલ્લા) તેમજ તે વિસ્તારના ભાઈઓ, બહેનો અને બાળકો સારી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ શીક્ષણ કેન્દ્ર  દ્વારા બાળકોમા  રાષ્ટ્રભાવના નિર્માણ થાય તેવા હેતુ થી શિક્ષણ કેન્દ્ર ચલાવવામા આવે છે.જેમાં દેશ ભક્તિ ગીત, રમતો, ચારિત્ર નિર્માણની બાળવાર્તાઓ ,સર્જનાત્મક કૃતિઓ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે  જેના દ્વારા બાળકોમા રાષ્ટ્રભાવનાનું સિંચન થાય.






Latest News