મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં રોહિદાસપરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શિક્ષણ કેન્દ્રનો શુભારંભ


SHARE













મોરબીમાં રોહિદાસપરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શિક્ષણ કેન્દ્રનો શુભારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ અંતર્ગત મોરબી દ્વારા આંબેડકર ઉપનગરની રોહિદાસપરા વસ્તીમાં દિનાંક ૨-૨-૨૩ ને ગુરૂવારના સેવાદીનના શુભ દિવસે શિક્ષણ કેન્દ્રનો શુભારંભ કરવામા આવ્યો છે.આ કાર્યક્રમમાં લલિતભાઈ ભાલોડિયા (મા.સંઘચાલકજી મોરબી જિલ્લા), રણછોડભાઈ કુંડારિયા (સેવા પ્રમુખ મોરબી જિલ્લા) તેમજ તે વિસ્તારના ભાઈઓ, બહેનો અને બાળકો સારી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ શીક્ષણ કેન્દ્ર  દ્વારા બાળકોમા  રાષ્ટ્રભાવના નિર્માણ થાય તેવા હેતુ થી શિક્ષણ કેન્દ્ર ચલાવવામા આવે છે.જેમાં દેશ ભક્તિ ગીત, રમતો, ચારિત્ર નિર્માણની બાળવાર્તાઓ ,સર્જનાત્મક કૃતિઓ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે  જેના દ્વારા બાળકોમા રાષ્ટ્રભાવનાનું સિંચન થાય.






Latest News