મોરબીના મકનસર નજીક થયેલ યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા તમામ આરોપીઓનો નિર્દોષ છુટકારો
વાંકાનેર ખાતે ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ
SHARE
વાંકાનેર ખાતે ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ
મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે નવા ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડો. કવિતાબેન દવે દ્વારા ધનવંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે નિરીક્ષક કલસરિયા, મકાન અને અન્ય બાંધકામ બોર્ડના પ્રોજેક્ટ કોર્ડીનેટર હરેશભાઈ પરમાર, ૧૦૮ EME નિખિલ, ૧૮૧ – પીસી તુષાર અને રમેશ સોયા સહિતના હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા મોબાઈલ હેલ્થ યુનિટના તમામ કર્મચારીઓ હાજર રહેલા હતા