મોરબીના ઝૂલતા પુલ કેસમાં પકડાયેલા ૧૦ પૈકીનાં ૩ આરોપીઓના હાઇકોર્ટમાંથી જામીન મંજૂર
ટંકારાના આંબેડકર હોલ ખાતે એએસઆઇ વસંત વઘેરાનું કરાયુ સન્માન
SHARE
ટંકારાના આંબેડકર હોલ ખાતે એએસઆઇ વસંત વઘેરાનું કરાયુ સન્માન
ટંકારાના આંબેડકર હોલમાં સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો જેમાં ટંકારામાં ફરજ બજાવતા વસંતભાઈ વઘોરાને એએસઆઇનું પ્રોમોસન મળવા બદલ સમાજના આગેવાનો દ્વારા તેમનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ, તેમજ સામાજિક આગેવાન નાગજીભાઈ ચૌહાણનો જન્મદિવસ હોઈ ત્યાં કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ આ તકે સામાજિક આગેવાન નાગજીભાઈ ચૌહાણ, એએસઆઇ વસંતભાઈ વઘોરા, એડવોકેટ દિનેશભાઈ વાઘેલા, એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, જસવંતભાઈ ચાવડાએ સહિતના હાજર રહ્યા હતા અને આ તકે બુદ્ધ પૂર્ણિમા હોય બધા લોકોએ બુદ્ધને નમન કરી બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરી હતી.