મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયાની ધરપકડ
મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો સરકારના મંત્રી મંડળમાં સમાવેશ
SHARE








મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો સરકારના મંત્રી મંડળમાં સમાવેશ
રાજ્યના મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલે પદભર સાંભળ્યા પછી મંત્રી મંડળમાં ધરખમ ફેરફાર કરવાની ચર્ચા ચાલી રહી હતી તેવામાં મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તે આજે શપથ લેશે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આજે નવી ટિમ જાહેર થવાની છે ત્યારે કેબિનેટ મંત્રીમાં કોને લેવામાં આવશે અને મંત્રી મંડળમાં કોને લેવામાં આવશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની માહિતી મળેલ છે
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”

