મોરબીમાં આઇએમએ દ્વારા ડૉકટર્સ માટે વિપશ્યના પ્રાથમિક પરિચય શિબિર યોજાઈ
મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આંખોના દર્દીઓ માટે નિદાન કેમ્પ યોજાયો
SHARE
મોરબી યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આંખોના દર્દીઓ માટે નિદાન કેમ્પ યોજાયો
હાલમાં આખો આવવી એટલે કંજક્ટિવાઇટિસના રોગોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આંખે થયા પછી આંખને નુકસાન ન થાય તે માટે તેનું નિદાન અને સારવાર જરૂરી છે. ત્યારે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી અને તેની ટીમ દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ૨૪૮ જેટલા લોકોએ લાભ લીધો હતો આ કેમ્પમાં આંખના જાણીતા સર્જન ડો. મેહુલ પનારાએ દર્દીઓનું નિદાન કરી યોગ્ય સારવાર કરી હતી આ કેમ્પને સફળ બનાવવામાં ભાનુબેન નગવાડિયા, દિલીપભાઈ દલસાણીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.