મોરબી નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરાઈ મોરબીની GMERS જનરલ હોસ્પિટલમાં 20 વર્ષની યુવતીની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી મોરબી: NMMS 2025-2026 ની પરીક્ષામાં વનાળિયા પ્રાથમિક શાળાનું શ્રેષ્ઠ પરિણામ મોરબીના લીલાપર ગામ નજીક પુલ પાસે વળાંકમાં છકડો રીક્ષાએ મારી પલટી: બનાવનો વિડિયો વાયરલ મોરબી જીલ્લામાં ધો. 10-12 માં કુલ 22,870 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, પરિક્ષા સમિતિની બેઠક યોજાઇ મોરબીના રફાળેશ્વર ગામે શિવરાત્રી નિમિતે આજથી બે દિવસીય મેળો શરૂ: રાઈડસ-પાર્કિંગના ભાવનું બાંધણું કરાયું વાંકાનેરમાં ઈલેક્ટ્રિક શૉક લાગવાથી ગંભીર બનેલા ૮ માસના માસુમ બાળક માટે ૧૦૮ બની દેવદૂત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે કતલખાના બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ: નોનવેજના વેચાણ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પોલીસ હેડ ક્વાર્ટરમાં વન મહોત્સવની ઉજવણી કરાઇ


SHARE













મોરબીના મકનસર પાસે પોલીસ હેડ ક્વાર્ટરમાં વન મહોત્સવની ઉજવણી કરાઇ

મોરબીના મકનસર ખાતે આવેલ પોલીસ હેડ ક્વાર્ટરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે નાયબ દંડક ગુજરાત વિધાનસભાના જગદીશ મકવાણા, યદુ ભારદ્વાજ (સિનિયર ડિવિજનલ મેનેજર, રાજ્ય વન વિકાસ નિગમ), સાંસદ કેશરીદેવીસિંહ ઝાલા અને મોહન કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઇ દેથરીયા, એસપી રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, અરવિંદ વાસદડિયા, જીપીસીબી અધિકારી સહિતના અધિકારી અને આગેવાનો હાજર રહ્યા હતા અને બે હેકટર જમીનમાં ૩૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અત્યાર સુધામાં જિલ્લામાં ૬ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે જગદીશ મકવાણાએ જણાવ્યુ હતુ કે, પહેલા વન મહોત્સવ ગાંધીનગરમાં જ યોજાતા હતા જો કે, નરેન્દ્રભાઈ મોદીના કુશળ શાસનમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવ યોજાઈ છે.






Latest News