મોરબીમાં પીજીવીસીએલના અધિકારી-કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઇ મોરબીના જેતપર ગામે ચાલતા આંદોલનમાં ખેડૂતોની માંગણીઓને સંતોષવા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર હાલમાં ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન, હિંસક બનતા વાર લાગશે નહીં: મોરબીના જેતપર ગામે આવેલ બાવડી ગામના ખેડૂતોની સરકારને ચેતવણી મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પોલીસ હેડ ક્વાર્ટરમાં વન મહોત્સવની ઉજવણી કરાઇ


SHARE









મોરબીના મકનસર પાસે પોલીસ હેડ ક્વાર્ટરમાં વન મહોત્સવની ઉજવણી કરાઇ

મોરબીના મકનસર ખાતે આવેલ પોલીસ હેડ ક્વાર્ટરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે નાયબ દંડક ગુજરાત વિધાનસભાના જગદીશ મકવાણા, યદુ ભારદ્વાજ (સિનિયર ડિવિજનલ મેનેજર, રાજ્ય વન વિકાસ નિગમ), સાંસદ કેશરીદેવીસિંહ ઝાલા અને મોહન કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઇ દેથરીયા, એસપી રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, અરવિંદ વાસદડિયા, જીપીસીબી અધિકારી સહિતના અધિકારી અને આગેવાનો હાજર રહ્યા હતા અને બે હેકટર જમીનમાં ૩૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અત્યાર સુધામાં જિલ્લામાં ૬ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે જગદીશ મકવાણાએ જણાવ્યુ હતુ કે, પહેલા વન મહોત્સવ ગાંધીનગરમાં જ યોજાતા હતા જો કે, નરેન્દ્રભાઈ મોદીના કુશળ શાસનમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવ યોજાઈ છે.






Latest News