રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

ખેડામાં શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનારાઓ સામે કાર્યવાહી કરો: મોરબીના હિન્દુ સંગઠનોની માંગ


SHARE









ખેડામાં શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનારાઓ સામે કાર્યવાહી કરો: મોરબીના હિન્દુ સંગઠનોની માંગ

શ્રાવણી અમાસના દિવસે ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા નીકળી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી હિન્દૂ સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન અને હિન્દૂ યુવા વાહિની સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતુ કે, ખેડાના ઠાસરામાં શ્રાવણી અમાસના દિવસે શોભાયાત્રા નીકળી હતી ત્યારે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હતો જેમાં પોલીસ કર્મીઓ અને અન્ય લોકોને ઇજાઓ થઈ હતી જેથી તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે






Latest News