મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

ખેડામાં શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનારાઓ સામે કાર્યવાહી કરો: મોરબીના હિન્દુ સંગઠનોની માંગ


SHARE













ખેડામાં શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનારાઓ સામે કાર્યવાહી કરો: મોરબીના હિન્દુ સંગઠનોની માંગ

શ્રાવણી અમાસના દિવસે ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા નીકળી હતી ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેથી હિન્દૂ સમાજમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠન અને હિન્દૂ યુવા વાહિની સહિતના હિન્દૂ સંગઠનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ખેડામાં ભગવાન શિવની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતુ કે, ખેડાના ઠાસરામાં શ્રાવણી અમાસના દિવસે શોભાયાત્રા નીકળી હતી ત્યારે શોભાયાત્રા ઉપર પથ્થરમારો થયો હતો જેમાં પોલીસ કર્મીઓ અને અન્ય લોકોને ઇજાઓ થઈ હતી જેથી તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે






Latest News